પ્રસ્થાન / 700 વર્ષથી ચાલતી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ, ઉમટ્યો માનવ મહેરામણ, જાણો ઇતિહાસ

 Pavagadh Parikrama Yatra started from today

દેશ-દુનિયામાંથી કોરોના મહામારી દુર થાય તેવા શુભ આશય સાથે આજથી પાવાગઢ પરિક્રમા યાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યા સંતો, મહંતો અને યાત્રાના સભ્યો થતા સ્થાનિકો જોડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ