નિયમોની ઐસીતૈસી / રવિવારે પાવાગઢમાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા, સૌકોઈએ બેફામ રીતે કોરોનાના નિયમો તોડ્યા

Pavagadh one lakh devotees Navratri coronavirus

કોઈપણ મુશ્કેલી આવે કે, કોઈપણ દુ:ખ આવે ત્યારે લોકોના મોઢામાં એક શબ્દ હોય ભગવાન બચાવશે. પરંતુ આજે જોવા મળેલી ભીડ જોઇ તમે કહેશો કોઈ ભગવાનને આમનાથી બચાવો. કારણ કે, ભગવાન પણ કોને-કોને બચાવશે. આજે રવિવારની રજામાં પાવાગઢમાં માતાજીના દર્શન માટે એટલી ભીડ ઉમટી પડી કે સરકારની ગાડઈલાઈનોના તો ધજાગરા ઉડી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ