વિવાદ / કૃષ્ણ અને સુભદ્રા પરના નિવેદન મામલે CR પાટીલે કહ્યું- 'કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું'

Patils Statement About Krishna Subhadra madhavpur

પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળામાં ઉપસ્થિતિ વખતે કૃષ્ણ અને સુભદ્રા પર આપેલ નિવેદનને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માફી માગી છે.

બ્રેકિંગ ન્યૂઝ