ચૂંટણી / આ સ્થળે યોજાશે પાટીદારોનું શક્તિ પ્રદર્શન, લોકસભા મુદ્દે ઘડાશે રણનીતિ

Patidar's power demonstration to be held at this place

આગામી 21 મી એપ્રિલે અમદાવાદ ખાતે પાટીદારોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમા ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે પાટીદારો મંથન કરશે. કારણ કે, ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો અમિત શાહથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ