કોરોના સંકટ / ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટે DyCM નીતિન પટેલને પત્ર લખી સામેથી રજૂ કરી આ મદદ

Patidar Umyadham Unja Wrote Letter to DYCM Nitin Patel

પાટીદારોની આસ્થા કેન્દ્ર સમાન મહેસાણાના ઉમિયા ધામને કોરોનાની સારવાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, સરકારને આ કેમ્પસના ઉપયોગ માટે ભલામણ કરાઈ છે

બ્રેકિંગ ન્યૂઝ