વિરોધનો સૂર / 'નરેશ પટેલ નોખી રાવટી લઇને દોડ દોડ કરે છે, તેને ઊંઝા અને સિદસર મંદિરમાં પ્રવેશ ન આપો': પાટીદાર અગ્રણી પોપટ ફતેપરા

Patidar Samaj leader Popat Fatehpara has written a letter to Umiya Mataji Unjha, Sindsar temple not to allow Naresh Patel to...

કડવા પાટીદાર સમાજના અગ્રણી પોપટ ફતેપરાએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને મંદિરમાં પ્રવેશ ન આપવા બાબતે ઉમિયા માતાજી ઊંઝા, સિંદસર મંદિરને પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ