રાજકારણ / સૌરાષ્ટ્રના બે પાટીદાર નેતાઓનું મોદી કેબિનેટમાં વધ્યું કદ, ગુજરાતમાંથી હવે કુલ 7 મંત્રીનો સમાવેશ

Patidar leaders Rupala and Mansukh Mandvia get cabinet seats

કેન્દ્રમાં પાટીદાર નેતાઓનું કદ ફરી વધારી દેવાયું છે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોદી કેબિનેટમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન આપી દેવાયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ