પંજાબ / પટિયાલા હિંસા બાદ આજે તંગદિલી ભર્યો માહોલ, સવારથી સાંજના 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ રહેશે બંધ

patiala violence khalistan kali mata temple shiv sena balasaheb Punjab

પંજાબના પટિયાલામાં શિવસેના હિન્દુસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે હિંસા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ છે. આજે શિવસેનાએ બંધ પાળવાની જાહેરાત કરી.

બ્રેકિંગ ન્યૂઝ