મહામારી / કોરોનાની દવા લૉન્ચ કર્યા બાદ બાબા રામદેવની વધુ એક શાનદાર સર્વિસ કરી લૉન્ચ, જાણીને ખુશ થઈ જશો

patanjali medicine launched know how to purchase online

પતંજલિએ મંગળવારે કોરોના વાયરસની સારવાર માટે આયુર્વેદિક દવા કોરોનિલ લોન્ચ કરી. પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો હતો કે આ દવા 3-14 દિવસમાં કોરોનાથી પીડાતા દર્દીઓને સાજા કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ