મહામારી / બાબા રામદેવની કોરોનિલ દવાને આયુષ મંત્રાલય તરફથી મંજૂરી તો મળી પરંતુ...

Patanjali Corona Medicine News

પતંજલિની કોરોનિલ દવા પરથી પ્રતિબંધ હટી ગયો છે. યોગગુરૂ રામદેવે બુધવારે પતંજલિમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનિલના વેચાણને લઇને હવે આયુષ મંત્રાલયે પ્રતિબંધ હટાવી લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ