રોકાણ / પતંજલિ આયુર્વેદે જનતા પાસે માંગ્યા 250 કરોડ રૂપિયા, ફક્ત આટલી જ મિનિટમાં મળી ગયા

patanjali ayurved demand 250 crore rupees from public by ncd got in 3 minutes

પતંજલિ આયુર્વેદે 250 કરોડ રૂપિયાના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) જાહેર કર્યા હતા. રોકાણકારોએ તેને હાથોહાથ ખરીદી લીધા અને સાથે જ 3 મિનિટમાં જ કંપનીના આ ડિબેન્ચર પૂર્ણ રીતે સબસ્ક્રાઈબ્ડ થયા. હરિદ્વાર મુખ્યાલયની કંપની પતંજલિ આયુર્વેદે પહેલીવાર રૂપિયા એકઠા કરવા માટે બોન્ડની મદદ લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ