કોરોના વાયરસ / વિશ્વની પ્રથમ કોરોનાની આર્યુર્વેદિક દવાને લઈને પતંજલિ કરશે કાલે મોટી જાહેરાત, જાણો દાવો

Patanjali announced contagion coronil randomized placebo controlled clinical trial on corona patients

સમગ્ર દેશ અને દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો તેની રસી શોધી રહ્યા છે ત્યારે પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ તરફથી પતંજલિ મંગળવારે Covid-19 દર્દીઓ પર રેન્ડમાઈઝ્ડ પ્લેસબો નિયંત્રિત ક્લિનકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ