ખુલાસો / પાટણ ચણા ખરીદી કૌભાંડ : અગાઉ રાયડા કૌભાંડમાં સંડોવાયેલા ભગવાન ચૌધરીની મંડળીને જ ખરીદી સોંપી હતી

Patan Chana purchase scam: Earlier, the purchase was handed over to Bhagwan Chaudhary's congregation involved in Rayada scam

APMCનાં ચેરમેન ભગવાન ચૌધરી ભૂતકાળમાં પણ સપડાયા છે કૌભાંડમાં, રાયડામાં પણ આ રીતે ઘાલમેલ કરી હોવાના જૂના ચોપડા ખૂલ્યા

બ્રેકિંગ ન્યૂઝ