મોટા સમાચાર / મુસાફરોને મળશે રાહત, મોદી સરકારે એરલાઇન્સને આપી દીધી આ મહત્વની મંજૂરી 

Passengers will get relief, Modi government has given this important approval to the airlines

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે 8 નવેમ્બર 2020 ના રોજ ડોમેસ્ટિક ફ્લાયર્સની સંખ્યા 2.06 લાખ પર પહોંચી હતી, જે 25 મેના રોજ ફક્ત 30,000 મુસાફરો હતી. ગયા અઠવાડિયે, મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય વિમાન કંપનીઓ 24 ફેબ્રુઆરી 2021 પહેલાં પૂર્વ-કોવિડ ક્ષમતાના 60 ટકા જ ઉડાન ભરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ