અમદાવાદ / રેલ્વે સ્ટેશન પર મુસાફરોને મળશે રાહત, જાણો કઈ કઈ નવી સુવિધાઓ મળશે

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને રાહત મળશે. મુસાફરોને બસમાંથી ઉતરી સીધા પ્લેટફોર્મ પર પહોંચવાની સુવિધા મળશે. ખાનગી વાહન, રિક્ષા માટે પાર્કિંગ તૈયાર થઇ રહ્યું છે. 3 મહિનામાં મુસાફરોને પાર્કિંગથી પ્લેટફોર્મ પર જવાની સારી સુવિધા મળી જશે. રેલવે સ્ટેશનની બહાર થતા ટ્રાફિકને ઓછો કરવા આ નિર્ણય લેવાયો છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ