પ્રારંભ / લૉકડાઉનમાં સૌથી મોટા રાહતના સમાચાર, 12 મેથી રેલ્વે દ્વારા આ રૂટ પર 15 ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય

 passenger trains will start operating from may 12 indian railways

દેશભરમાં લૉકડાઉન છે અને 17 મે સુધી રહેવાનું છે ત્યારે તેની પહેલાં દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. રેલ્વે મંત્રાલયે લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલાં જ પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 12મેથી નવી દિલ્હીથી 15 સ્પેશ્યલ ટ્રેન મુસાફરો માટે ખાસ દોડાવવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ