નિવેદન / કાશી કોરિડોરથી ફારુક અબ્દુલ્લાનું 'દર્દ' બહાર આવ્યું, PM મોદી પર નિશાન સાધતાં કહ્યું મોદી માત્ર એક ધર્મના વડાપ્રધાન નથી 

 partition of india historical mistake all muslims of the country had to bear the loss says farooq abdullah

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો આ દેશ એક હોત તો તાકાતવર પણ હોત,અને કોઈ મુશ્કેલીઓ ન ઊભી થઈ હોત, આ સાથે  તેમણે કહ્યું કે ભારતનું વિભાજન એક મોટી ઐતિહાસિક ભૂલ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ