TV / કસૌટી ઝીંદગી કી..ના અનુરાગે શૉને કહી દીધુ અલવિદા, શોધાઇ રહ્યું છે પાર્થનું રિપ્લેસમેન્ટ

parth samthan left show kasauti zindagi kay

કસૌટી ઝીંદગીકી 2ના નવા એપિસોડ્સ ફેન્સને એન્ટરટેઇન કરી રહ્યાં છે. શૉના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે, શૉમાં અનુરાગનુ પાત્ર ભજવનાર પાર્થ સમથાને શૉ છોડી દીધો છે કારણકે તે પોતાના બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપવા માગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ