શિયાળુ સત્ર / નદીને વહેવા માટે કિનારા મજબુત હોવા જોઇએઃ રાજ્યસભામાં અટલજીની વાત PM મોદીએ યાદ કરી

parliament winter session Narendra Modi speech

સોમવારે બપોરે 2 વાગે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઇ હતી. વૈંકયા નાયડૂની અધ્યક્ષતામાં રાજ્યસભામાં 250 માં સત્રનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્રને સંબોધન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ