BIG NEWS / સંસદ ભવન પરિસરમાં ધરણા-પ્રદર્શન પર રોક: જાહેર કરાયેલી એડવાઈઝરી પર લોકસભા સચિવાલયે આપ્યું સ્પષ્ટીકરણ

parliament house dharnas strikes advisory routine procedure lok sabha secretariat

ચોમાસુ સત્ર પહેલા સંસદ ભવન પરિસરમાં ધરણા-પ્રદર્શન, હડતાલ, ઉપવાસ જેવી પ્રવૃતિઓને લઈને સર્કુલરે એક નવો વિવાદ ઊભો કરી દીધો છે. જો કે, હવે લોકસભા સચિવાલય તરફથી તેના માટે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ