નિવેદન / અમિત શાહનું CAA-NPRને લઇને મોટુ નિવેદન, કહ્યું, હવે આ વસ્તુઓ માંગવામાં નહીં આવે

parliament budget session second phase day7 modi government delhi riots caa npr

રાજ્યસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા થયા બાદ ગૃહ મંત્રી અમિત શાહ નિવેદન આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે હું સ્પષ્ટ કરી રહ્યો છું કે સીએએ કોઇની નાગરિકતા લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે. જો એનપીઆર (NPR) ની વાત કરવામાં આવે તો તેમા માહિતી આપવાની જોગવાઇ વૈકલ્પિક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ