મનની વાત / ખરેખર? પરેશ રાવલને 'બાબુરાવ'માંથી જોઈએ છે છુટકારો? જાણો કેમ કહી આવી ચોંકાવનારી વાત

paresh rawal wants to get rid of his popular character baburao apte big talk about hera pheri

પરેશ રાવલનું પ્રખ્યાત પાત્ર બાબુરાવ પ્રસિદ્ધ પાત્રમાંથી એક છે. હેરાફેરીનો ત્રીજો ભાગ બનવાના અહેવાલ પર ગુગલમાં દર્શકો તેને સર્ચ કરી રહ્યાં છે. તો બીજી તરફ આ ફ્રેન્ચાઈઝીના સૌથી મહત્વપૂર્ણ પાત્ર નિભાવનાર પરેશ રાવલ હવે પાત્રમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ