બૉલીવુડ / પરેશ રાવલે કહ્યું, હજુ પણ કેટલાંક નિમ્ન કક્ષાના લોકો અક્ષય કુમારને...

Paresh Rawal slams Akshay kumar trolls and praises his donation for coronavirus fund

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1300થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 35થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને આર્થિક સહાયની અપીલ કરી છે, ત્યારથી લોકો મોટી સંખ્યામાં મદદ કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આમાં પાછળ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ