પ્રહાર / મોરારી બાપુના નિવેદન પર પરેશ ધાનાણીને ટ્વીટ કરીને આડકતરો જવાબ આપ્યો

મોરારિ બાપુના નિવેદન પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ. કહ્યું કે રાવણ પણ શીવભક્ત, શૂરવીર અને વિદ્ધાન હતો.. રાવણના પાત્રને નમ્ર પણે ન્યાયનો પ્રયાસ. પણ ન્યાયના પ્રયાસમાં વાનર-ખિસકોલીની ઉપેક્ષા ન થાય એ જ રામરાજ્ય.

બ્રેકિંગ ન્યૂઝ