વિવાદ / મોરારી બાપુ અમિત શાહ વિશે બોલ્યા તરત પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું કે...

Paresh dhanani tweet morari bapu statement on amit shah virpur rajkot

રાજકોટના વીરપુરમાં કથાકાર મોરારીબાપુએ રાષ્ટ્રવાદ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું, કે રાષ્ટ્રહિત માટે તમામને એક થવું જોઈએ. પરંતુ અમુક લોકોને ફક્ત નિંદા જ કરવી છે. બીજી તરફ બાપુએ અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરતાં વિવાદ સર્જાયો છે. ત્યારે હવે મોરારી બાપુના નિવેદન પર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ