અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં એક પૂરપાટે જતી સ્કૂલ વાન ઝડપથી ટર્ન લેતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા હતાં. આ ઘટના બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યુ છે અને ડ્રાઈવ શરૂ કરી છે. થોડાં દિવસ આવું ચાલશે અને કદાચ ફરીથી બંધ થઈ જશે. આમ થવાનું કારણ ક્યાંક ને ક્યાંક આપણે જ છીએ એમ કહી શકાય. કારણ કે એક માતા-પિતા અને નાગરિક એમ બંને રીતે આપણી ફરજ છે કે આપણે જાગૃત થઈએ અને શું બાબતો ધ્યાન રાખીશું કે આવી ઘટના ફરી ન બને તેથી તંત્ર જવાબદાર બને અને કડક કાર્યવાહી કરે. જુઓ આજના અમારા આ વિશેષ વીડિયો Aar Paar with Hemant માં.