અમદાવાદ / ઓનલાઈન શિક્ષણ પર વાલીઓએ પોતાનો મત વ્યકત કર્યો

અમદાવાદમાં ઓનલાઈન શિક્ષણ પર વાલીઓએ પોતાનો મત વ્યકત કર્યો હતો..જેમાં વાલીઓએ હાલ આ મહામારીને લઈને પોતાના બાળક ઘરેથી ભણે તો વધારે સારું હોવાનું કહી રહ્યા છે જયારે ડિસીપ્લીન અને કડકાઈથી શિક્ષકની હાજરીમાં જ અભ્યાસ મળે તેવું પણ વાલીઓ માની રહ્યા છે .ત્યારે શું કહી રહ્યા છે વાલીઓ આવો સાંભળીયે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ