આસ્થા / પાપમાંથી મુક્તિ અને મોક્ષ અપાવે છે પાપાંકુશા એકાદશીનું વ્રત, જાણો મહત્વ, પૂજા વિધિ અને નિયમ

papankusha ekadashi vrat 2022 bhagwan vishnu puja vidhi niyam and significance

સનાતન પરંપરામાં, દરેક મહિનામાં બે વાર આવતી એકાદશીને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આજના દિવસે પાપંકુશા એકાદશીનું વ્રત કેવી રીતે રાખવું અને આ વ્રત રાખવાના કયા મોટા ફાયદા છે જાણો તેના વિશે... 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ