ચૂંટણી / નવજોત સિંહ સિદ્ધુની ખુરશી ખતરામાં, ચાર મંત્રીઓએ કરી રાજીનામાની માંગ

panjab congress government four ministers demand resign from navjot singh sidhu for remark against cm captain amrindar singh

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની માંગ તેજ થઇ છે. તેમના કેબિનેટ મંત્રીઓએ માંગ કરી છે ક મુખ્યમંત્રી અમરિન્દર સિંહના નેતૃત્વ પર સવાલ ઉઠાવનાર સિદ્ધુએ રાજીનામું આપી દેવું જોઇએ. આમ ચૂંટણી ના 23 મેના પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસ અને સરકારમાં અંદરુની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ