આસ્થા / ગુજરાતના આ હનુમાન મંદિરના દર્શન કરશો તો શનિની પનોતીની પણ અસર નહીં થાય

panchmahal jambu ghoda hanuman mandir

દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી લગભગ 10 કિલોમીટર દૂર હનુમાનજીનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ હનુમાન મંદિરને લોકો ઝંડ હનુમાન મંદિરના નામે ઓળખે છે. હનુમાનજીનું આ મંદિર અનોખો મહિમા ધરાવે છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે ભક્તો અહીં આવીને દર્શન કરે છે અને પૂજા આરાધના કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ