નિર્ણય / કરદાતાઓને મોટી રાહત, Aadhaar સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ નહીં કરી શકાય રદ

PAN will not become inoperative if not linked to Aadhaar till SC judgement

જો તમે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કર્યું ન હોય તો હવે ગભરાવાની જરૂર નથી. આધારકાર્ડ સાથે લિંક નહીં કરવાથી તમારું પાનકાર્ડ ઇનઓપરેટિવ નહીં થાય. ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જ્યાં સુધી આ કેસમાં સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ આપશે નહીં ત્યાં સુધી આધાર સાથે લિંક નહીં થયેલાં પાનકાર્ડને રદબાતલ ઠરાવી શકાશે નહીં. આ અંગે ગુજરાત હાઇકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું છે કે, જો પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં થાય તો તેને રદ કરવામાં આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ