કોરોના વાયરસ / સુરતના આ બે વિસ્તારમાં પાનના ગલ્લા 7 દિવસ માટે રહેશે બંધ, કોરોના સંક્રમણને લઇને લેવાયો નિર્ણય

Pan masala shop closed Katargam Varachha Surat coronavirus

સુરતમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે 7 દિવસ માટે શહેરના બે વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો બંધ રહેશે. કોરોનાના કેસ વધતા હાલમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. ગઇકાલે સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે પાનની દુકાનો બંધ કરવા અંગે નિવેદન આપ્યુ હતું. ત્યારે આજે મનપા કમિશનરે આ અંગે નિર્ણય લઇ લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ