તમારા કામનું / તમારું પાન કાર્ડ થશે નિષ્ક્રિય, આવકવેરા વિભાગે આપી ચેતવણી, જલ્દીથી કરી લો આ કામ

pan card will inactive after 3 months if not link with aadhar card

આવકવેરા વિભાગે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે જો આવતા વર્ષના માર્ચ સુધીમાં કોઈ વ્યક્તિના પાન કાર્ડ સાથે આધાર લિંક નહીં થાય તો તેને 'નિષ્ક્રિય' જાહેર કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ