બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / palwal 5 people including 3 children of the same family committed suicide in palwal

દુઃખદ / એક જ પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Dharmishtha

Last Updated: 10:27 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઔરંગાબાદમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી લીધી.

  • એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી
  • ઘટના બાદ પરિવારમાં શોક વ્યાપી ગયો
  • પતિ-પત્નીએ ફાંસી લગાવી, 3 બાળકોને ઝેર આપવામાં આવ્યું

એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી

હરિયાણામાં પલવલ જિલ્લાના ગામ ઔરંગાબાદમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી લીધી. ઘટનાની સૂચના બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલાની જાણકારી આપી. પોલીસે મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે પલવલના સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ મોકલ્યા છે. ત્યારે આ ઘટના બાદ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ત્યારે વિસ્તારમાં ગમગીન માહોલ વ્યક્ત થઈ ગયો.

પતિ-પત્નીએ ફાંસી લગાવી, 3 બાળકોને ઝેર આપવામાં આવ્યું

મનાઈ રહ્યું છે કે પતિ- પત્નીની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું. બુધવારે સવારે પાંચેયની બોડી પરિવારના મોભીને સોંપી દેવામાં આવ્યો છે. તેમણે મામલાની સૂચના પોલીસને આપવામાં આવી. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને મામલાની તપાસમાં પણ જોડાઈ ગઈ. મૃતકોમાં પતિ-પત્ની અને 3 બાળકો સામેલ છે. પતિ-પત્નીએ ફાંસી લગાવી છે અને બાળકોને ઝેર આપવામાં આવ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Hariyana Suicide palwal આત્મહત્યા પલવલ હરિયાણા Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ