કાર્યવાહી / પાલઘર મૉબ લિન્ચિંગ મામલે યોગી આદિત્યનાથે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો, કહ્યું જલ્દીથી જલ્દી...

Palghar lynching yogi adityanath dials maharashtra CM uddhav thackeray

મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓ સહિત 3 લોકોને માર મારીને મારી નાંખવાનો મામલાને લઇને ગુસ્સો ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે  કે 17 એપ્રિલના રોજ અફવાને કારણે મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળા દ્વારા ત્રણ લોકોને માર મારીને મારી નાંખવામાં આવ્યાં હતા. ટોળાને પીડિતો ચોર હોવાની શંકા હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ