તસ્કરી / ચોરોએ ભગવાનને પણ ન છોડ્યા, પલાસવાડા હનુમાન મંદિરમાં સોના-ચાંદીના મુગટની ચોરી

Palasvada hanuman temple theft in dabhoi vadodara

રાજ્યમાં ચોર અને તસ્કરો એટલા બેફામ થઈ ગયા છે કે બેખોફ ચોરીને અંજામ આપે છે. ત્યારે તસ્કરો મંદિરોને પણ નથી છોડતા. ત્યારે હનુમાનજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ