નિવેદન / CAAને લઈને ઈમરાન ખાને આપ્યું નિવેદન, 50 કરોડ લોકોની નાગરિકતા છીનવાઇ જશે

pakistani prime minister imran khan controversial statement on caa and nrc

ભારતના આંતરિક મામલામાં પાકિસ્તાન સતત દખલ કરી રહ્યું છે. CAA પર પાકિસ્તાનના PM ઈમરાન ખાને કહ્યું કે 50 કરોડ લોકોની નાગરિકતા છીનવાઇ જશે. CAA બાદ NRC લાવવાથી નાગરિકતા છીનવાશે. ભારત સરકાર અલ્પસંખ્યકોને કિનારે કરી રહી છે. ભારતમાં મ્યાંનમાર જેવી સ્થિતિ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ