કાર્યવાહી / ભારતીય જળસીમામાં માછીમાર પર ફાયરિંગ કરવું પાકિસ્તાનને પડશે મોંઘું, ભારત કરશે માટું કામ

Pakistani Navy firing at Indian boat at Gujarat fisherman death in firing

પાકિસ્તાનના મરીન્સે ગુજરાતના દ્વારકામાં એક દરિયાઈ વિસ્તારમાં ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક માછીમારનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હોવાના અહેવાલ છે.‎

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ