કોરોના વાયરસ / આ પાકિસ્તાની ક્રિકેટરે ભારતની કોરોના સામેની લડતના કર્યા વખાણ, કહ્યું-ભારતથી શીખો

pakistan should learn from india on covid 19 pandemic says shoaib akhtar

પાકિસ્તાનમાં કોરોના વાયરસ કોવિડ-19નો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં અત્યાર સુધીમાં 799 કેસ પોઝિટિવ મળ્યાં છે અને 6 લોકોનાં મોત નીપજ્યાં છે. જેથી આ બધું જોતાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ જીવલેણ વાયરસ આટલું ગંભીર સ્વરૂપ લીધા બાદ પણ અહીંના લોકો સાવધાની રાખી નથી રહ્યાં અને ટોળાઓ બનાવી ગમે ત્યાં અવર-જવર કરી રહ્યાં છે. અહીંના લોકોએ સમજવું જોઈએ અને પોતાને લોકડાઉન કરવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ