મુક્તિ / પાકિસ્તાને 55 ભારતીય માછીમારો અને 5 નાગરિકોને કર્યા આઝાદ, અટારીથી વતન પરત ફર્યા

Pakistan released 55 indian fishermen and 5 civilians via attari wagah border in India

55 ભારતીય માછીમારો અને 5 નાગરિક અમૃતસર સ્થિત ઇન્ડીયન રેડ ક્રૉસ સોસાયટી પહોંચી ગયાં છે. આ તમામને પાકિસ્તાને ગઇ કાલનાં અટારી-વાઘા સીમાનાં માધ્યમથી આઝાદ કર્યા હતાં. પાકિસ્તાને સદભાવના પ્રદર્શિત કરતા સોમવારનાં રોજ 55 ભારતીય માછીમારો અને ભારતનાં પાંચ અન્ય નાગરિકોને મુક્ત કરી દીધાં છે.

બ્રેકિંગ ન્યૂઝ