પાકિસ્તાન / ભારતની નવી સરકાર સાથે વાતચીત માટે તૈયાર, વિદેશમંત્રીનું નિવેદન

Pakistan ready to talk to new Indian government: Foreign Minister

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી હવે ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવા માગે છે. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાને એક ટેબલ પર બેસીને વાતચીત કરવી જોઈએ. જેથી વણઉકલ્યા મુદ્દાઓનું નિરાકરણ આવી શકે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ