જેલમુક્તિ / પાકિસ્તાન ગુજરાતના 355 માછીમારોને કરશે મુક્ત, તબક્કાવાર ભારત મોકલશે

Pakistan to Prison free 355 fishermen in Gujarat, India

બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન તરફથી એક સારા સમાચાર મળ્યા છે. પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ કુલ 360 ભારતીયોને છોડશે. જેમાં પોરબંદર અને ગુજરાત 355 માછીમારોને મુક્ત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ