BIG NEWS / ભારત-પાકિસ્તાન સંબંધોમાં મોટા ઊલટફેરના એંધાણ ! શરીફે PM મોદીને કરી આ દરખાસ્ત

 pakistan pm shehbaz sharif to pm modi want to meaningful and peaceful ties with india

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પત્ર લખીને નવી સરકારની નિર્માણ બદલ શુભકામના આપી હતી, જેના પર જવાબ મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ