માગ / પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર હુમલા પર ભારતનું આકરું વલણ, કહ્યું પાક સરકાર તાત્કાલિક પગલાં ભરે

pakistan pm imran khan Nankana sahib gurdwara sikhs attacked india Foreign Affairs

પાકિસ્તાનના નનકાના સાહિબમાં પથ્થરમારાનો વિરોધ કરાયો હતો. આ મામલે ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સરકારને આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. ભારતે કહ્યું કે, નનકાના સાહિબ ગુરૂદ્વારા પર આ હુમલો સિખ યુવતી જગજીત કૌરના અપહરણ અને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાની ઘટના બાદ કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ