ઍરસ્ટ્રાઈક / બાલાકોટ ઍરસ્ટ્રાઈકને લઈને IAFનો વધુ એક ખુલાસો

Pakistan never crossed LoC after Balakot airstrike, failed in its mission

ભારતીય વાયુ સેનાના પ્રમુખ બીરેન્દ્ર સિંહ ધનોઆએ કહ્યું છે કે પાકિસ્તાન આપણા હવાઇ ક્ષેત્રમાં ક્યારેય આવ્યું નથી. બાલાકોટ એર સ્ટ્રાઇકથી આપણો ઉદ્દેશ્ય માત્ર આતંકી કેમ્પ પર હુમલો કરવાનો હતો અને તેમનો ઉદ્દેશ્ય આપણી સેના કેમ્પને નિશાન બનાવાનો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ