ભ્રષ્ટાચારનાં ગુનામાં સજા કાપી રહેલ પાકિસ્તાનનાં પૂર્વ પીએમ નવાઝ શરીફને સંભળાવનારા જજને લઇને એક નવી જ વાત સામે આવી છે. નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે એક વીડિયો ક્લિપ પણ રજૂ કરતા એવો દાવો કર્યો કે નવાઝ શરીફને અપ્રત્યક્ષ દબાવ અંતર્ગત સજા સંભળાવી હતી.
ઇસ્લામાબાદઃ ભ્રષ્ટાચારનાં ગુનામાં સજા કાપી રહેલ પાકિસ્તાનનાં પૂર્વ પીએમ નવાઝ શરીફને સંભળાવનારા જજને લઇને એક નવી જ વાત સામે આવી છે. નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝે એક વીડિયો ક્લિપ પણ રજૂ કરતા એવો દાવો કર્યો કે નવાઝ શરીફને અપ્રત્યક્ષ દબાવ અંતર્ગત સજા સંભળાવી હતી.
મરિયમ દ્વારા રજૂ કરવામાં આવેલ એક વીડિયોમાં જજ એ વાત બોલતા જોવા મળી રહ્યાં છે કે તેઓ પાકિસ્તનનાં પૂર્વ પીએમ નવાઝ શરીફ (Nawaz Sharif) ને સજા સંભળાવવા નથી માગતા. પરંતુ આવું કરવા માટે તેઓ લાચાર છે. મરિયમે (Maryam Nawaz Sharif) એમ પણ કહ્યું કે, 'પુરાવા' સામે આવ્યા બાદ તેમનાં પિતા શરીફને જેલમાં રાખવા એ એક ગુનો થશે. તેઓએ એવો આરોપ લગાવ્યો છે કે નવાઝ શરીફને સજા 'છુપાયેલા ચહેરાઓ'નાં અત્યંત દબાવમાં આવવાથી સંભળાવવામાં આવી. જો કે મરિયમનાં આ દાવાને રવિવારનાં રોજ પીઠાસીન જજ અરશદ માલિકે ઠુકરાવી દીધી.
“جاء الحق و زھق الباطل ان الباطل کان زھوقاً”
باطل ختم ہونے والا ہے
باطل کاانجام نابودی ہے چاہے وہ حق کے لباس میں ظاہر ہو یا حق کو باطل میں ملاوٹ کرنے کے بعد۔
حق جیسے ہی ظاہرہوتا ہےباطل اپنا کھوٹا سکہ خودبخود ظاہر کردیتا کہ ہم باطل ہیں✌️#FreeNawazSharif
લાહોરમાં મરિયમે કહ્યું કે, જેનાં કારણોસર તેમનાં પિતાને ગુનેગાર ઠહેરાવવામાં આવ્યા અને તેમને જેલની સજા થઇ, તે મામલાનાં સંબધમાં સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયામાં ખૂબ ગંભીર રૂપથી સમજૂતી કરી છે. મરિયમે વીડિયો પણ ચલાવ્યો કે તેમને એવો દાવો કર્યો છે કે આ વીડિયોમાં શરીફ એક વફાદાર પ્રશંસક નસીર ભટ્ટ અને મલીકની વચ્ચેમાં વાર્તા છે. જેને ગયા વર્ષે ડિસેમ્બરમાં અલ અજિજિયા મિલ ભ્રષ્ટાચાર સાથે સંબંધિત મામલામાં સાત વર્ષની જેલ અને ફ્લૈગશિપ ઇન્વેસ્ટમેન્ટ મામલામાં મુક્ત કર્યા હતાં.