પ્રકાશ વર્ષ / કરતારપુર કોરિડોરઃ 1100 ભારતીય શિખ શ્રદ્ધાળુ પાકિસ્તાનના ગુરૂદ્વારા પંજા સાહિબ પહોંચ્યા

Pakistan Issue Tourist Visas for Kartarpur corridor visit

પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં શીખોના ગુરુ નાનક દેવના 550 માં પ્રકાશ પર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે, તે પહેલા હવે શીખ ભક્તો ભારતથી પાકિસ્તાન પહોંચવા લાગ્યા છે. રવિવારે 1100 થી વધુ ભારતીય ભક્તો પાકિસ્તાનના ગુરુદ્વારા પંજા સાહિબ પહોંચ્યા હતા, જ્યાં ભક્તો નગર કીર્તનમાં ભાગ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ