Ram Mandir / રામ મંદિર નિર્માણથી પાકિસ્તાન ચિડાયું, કહ્યું ભારત રામનગર બન્યું, સેક્યુલરિઝ્મ નથી રહ્યું

pakistan imran khan minister sheikh rasheed ahmad says india has now become ram nagar over ayodhya ram mandir bhoomi pujan

આજે અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ છે. જેનાથી પાકિસ્તાન હચમચી ગયુ છે. ઈમરાન ખાન સરકારના રેલ મંત્રી શેખ રશીદે મોદી સરકારની ટિકા કરતા કહ્યું કે તેને સાંપ્રદાયિક કરાર કરી દીધું છે. રશીદે એક નિવેદનમાં કહ્યું કે ભારત હવે રામનગર થઈ ગયુ છે. ત્યાં સેક્યુલરિજ્મ નથી રહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ