નિવેદન / પાકિસ્તાનના વિદેશમંત્રીનો દાવો, પૂર્વ PM બનીને નહીં સામાન્ય શ્રદ્ધાળુની જેમ કરતારપુર આવશે મનમોહનસિંહ

pakistan foreign minister kartarpur corridor former pm manmohan singh

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. પાકિસ્તાનના કેપિટલ ટીવી પર આપેલા નિવેદનમાં કુરેશીએ કહ્યું કે, 'મેં ભારતના પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહને આમંત્રણ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ