પાકિસ્તાન / ભારતના સૌથી મોટા દુશ્મન દેશમાં આ કારણે છવાઈ ગયા યુપી CM યોગી આદિત્યનાથ

Pakistan editor praises Yogi Adityanath govt's handling of COVID-19 crisis

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે યુપીનાં યોગી આદિત્યનાથની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોરોના વાયરસ સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી તે માટે યોગી આદિત્યનાથનાં વખાણ કરવામાં આવી રહ્યા છે ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ યોગી આદિત્યનાથનો ડંકો વાગી રહ્યો છે. ઈમરાન ખાન અને યોગી આદિત્યનાથની સરખામણી કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ